આજનુ પંચાંગ તા.03/7/2025,ગુરૂવાર
દુર્ગાષ્ટમી
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૭ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૩ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.
નવકારસી સમય (અ) ૬ ક. ૪૮ મિ. (સુ) ૬ ક. ૫૧ મિ. (મું) ૬ ક. ૫૫ મિ.
જન્મરાશિ : કન્યા (પ,ઠ,ણ) ૨૩ ક, ૦૭ મિ. સુધી પછી તુલા (ર,ત) રાશિ આવે.
નક્ષત્ર : હસ્ત ૧૩ ક. ૫૧ મિ. સુધી પછી ચિત્રા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-સિંહ, બુધ-કર્ક, ગુરૂ-મિથુન,
શુક્ર-વૃષભ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ ચંદ્ર-કન્યા ૨૩ ક. ૦૭ મિ. સુધી પછી તુલા
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧
દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક અષાઢ ૧૨ વ્રજમાસ : અષાઢ
માસ-તિથિ-વાર : અષાઢ સુદ આઠમ
- દુર્ગાષ્ટમી
મુસલમાની હિજરીસન ૧૪૪૭ મહોરમ માસનો ૭ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૪ બહમન માસનો ૨૩મો રોજ દએપદીન