18 જૂન 2018 : આજનું પંચાગ
- આજે નિજ જેઠ સુદ પાંચમ - સ્કંદ અરણ્ય છઠ્ઠી
અમદાવાદ, તા. 18 જૂન 2018, સોમવાર
નિજ જેઠ સુદ પાંચમ - સ્કંદ અરણ્ય છઠ્ઠી
શ્રીનાથજીનો નાવનો મનોરથ
આ. અજીતસાગરસૂરીજી મ.સા.નો દીક્ષાદિન.
દિવસના ચોઘડિયા: અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા: ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય: ૫ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત: ૧૯ ક. ૨૬ મિ.
સૂરત સૂર્યોદય: ૫ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત: ૧૯ ક. ૨૧ મિ.
મુંબઈ સૂર્યોદય: ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત: ૧૯ ક. ૧૫ મિ.
જન્મરાશિ: સિંહ (મ, ટ.)
નક્ષત્ર: મઘા રાત્રે ૨ ક. ૪૭ મિ. સુધી પછી પૂર્વાફાલ્ગુની.
નવકારસી સમયઃ (અ) ૬ ક. ૪૪ મિ. (સૂ) ૬ ક. ૪૭ મિ. (મું) ૬ ક. ૫૧ મિ.
ગોચર ગ્રહઃ સૂર્ય-મિથુન, મંગળ-મકર, બુધ-મિથુન, ગુરૃ-તુલા
શુક્ર-કર્ક, શનિ-ધન રાહુ-કર્ક કેતુ-મકર ચંદ્ર-સિંહ
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત: ૨૦૭૪ સૌમ્ય સં. શાકે ૧૯૪૦, વિલંબી સંવત્સર. જૈનવીર સંવત ૨૫૪૪
ઉત્તરાયણ ગ્રિષ્મ ઋતુ/ રાષ્ટ્રીય દિનાંક જેઠ ૨૮ વ્રજ માસ નિ.જેઠ.
માસ-તિથિ-વાર: નિજ જેઠ સુદ પાંચમ સોમવાર.
- સ્કંદ અરણ્ય છઠ્ઠી છે.
- રાજસ્થાન-વાલી સ્વા. મંદિરનો પાટોત્સવ.
- શ્રીનાથજીનો નાવનો મનોરથ.
- આ. અજીતસમારસૂરીજી મ.સા.નો દીક્ષાદિન.
- જૈન ધર્મનાથ મોક્ષ કલ્યાણક.