10 જાન્યુઆરી 2019: આજનું પંચાગ
- આજે પોષ સુદ ચોથ - વિનાયક ચોથ, આજે પંચક છે.
અમદાવાદ, તા. 10 જાન્યુઆરી 2019, ગુરુવાર
પોષ સુદ ચોથ - વિનાયક ચોથ, આજે પંચક છે.
વેરાવળ - ગોકુલનાથજીનો ઉત્સવ
દિવસના ચોઘડિયા: શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા: અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત,
અમદાવાદ સૂર્યોદય: 7 ક. 24 મિ. સૂર્યાસ્ત: 18 ક. 12 મિ.
સૂરત સૂર્યોદય: 7 ક. 19 મિ. સૂર્યાસ્ત: 18 ક. 13 મિ.
મુંબઈ સૂર્યોદય: 7 ક. 15 મિ. સૂર્યાસ્ત: 18 ક. 16 મિ.
જન્મરાશિ: કુંભ (ગ.શ.સ.ષ.)
નક્ષત્ર: શતભિષા રાત્રે 29 ક. 54 મિ. સુધી પછી પૂર્વોભાદ્રપક્ષ.
નવકારસી સમય: (અ) 8 ક. 12 મિ. (સૂ) 8 ક. 07 મિ. (મું) 8 ક. 03 મિ.
ગોચર ગ્રહ: સૂર્ય-ધન (પૂ.ષા.), મંગળ-મીન, બુધ-ધન, ગુરુ-વૃશ્ચિક, શુક્ર-વૃશ્ચિક, શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર - કુંભ
હર્ષલ (યુરેનસ)-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ 13-30 થી 15-00 (દ.ભા.)
વિક્રમ સંવત: 2075 સાધારણ સં. શાકે: 1940, વિલંબી સંવત્સર. જૈનવીર સંવત: 2545
ઉત્તરાયણ / શિશિર ઋતુ / રાષ્ટ્રીય દિનાંક: પોષ - 20 - વ્રજ માસ- પોષ
માસ-તિથિ-વાર: પોષ સુદ ચોથ ગુરુવાર
- વિનાયક ચોથ
- વ્યતિપાત યોગ રાત્રે 30 ક. 30 મિ. સુધી.
- વિષ્ટી 17.22 સુધી.
- આજે પંચક છે.
- વેરાવળ- ગોકુલનાથજીનો ઉત્સવ
- નાથદ્વારા-ગોપેશ્વરલાલજીનો ઉત્સવ
મુસલમાની હિજરીસન: 1440 જમાદી ઉલઅવ્વલ માસનો 3 રોજ
પારસી શહેનશાહી વર્ષ: 1388 અમરદાદ માસનો 27 રોજ આસમાન