Last Updated:19 ડિસેમ્બર 2011

એન્સેફેલાઇટિસથી વધુ ત્રણ બાળકોનાં મોત છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શનિવાર, 21 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)
ગોરખપુર તા.૨૧
ઇસ્ટર્ન ઉત્તર પ્રદેશમાં એન્સેફેલાઇટિસથી વધુ ત્રણ બાળકોનાં મરણ થતાં ચાલુ વરસે આ બીમારીથી થયેલાં મરણનો આંક ૫૨૪ પર પહોંચ્યો હતો.
આ બીમારીનો ભોગ બનેલા પચીસ જણને વિવિધ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું આરોગ્ય ખાતાના અતિરિક્ત ડાયરેક્ટર એલ ુપી રાવતે કહ્યું હતું.

તેમણે કહ્યું કે જાપાની વાઇરસથી થતી આ બીમારીને કારણે ચાલુ વરસે ત્રણ હજારથી વધુ લોકોને વિવિધ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી