Last Updated:19 ડિસેમ્બર 2011

તમામ પ્રધાનો પાસે વડા પ્રધાને કામ કર્યાનો રિપોર્ટ માગ્યો છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શનિવાર, 21 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)
નવી દિલ્હી તા.૨૧
વડા પ્રધાન મનમોહન સિંઘે શુક્રવારે અચાનક પોતાના બધા પ્રધાનોને તેમની કામગીરીના રિપોર્ટ કાર્ડ (પર્ફોર્મન્સ રિપોર્ટ) રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. આ રિપોર્ટ કાર્ડ ૩૦ નવેંબર સુધીમાં રજૂ કરી દેવાની છે.

કેબિનેટ સેક્રેટરી કે એમ ચંદ્રશેખરે લખેલા પત્ર દ્વારા વડા પ્રધાનના આ નિર્ણયની બધા પ્રધાનોને જાણ કરવામાં આવી હતી. પત્રમાં વિનયપૂર્ણ ભાષામાં જણાવ્યું હતું કે વડા પ્રધાન તમારા કામની નોંધ લઇ શકે એ માટે ૩૦ નવેંબર સુધીમાં તમે અત્યાર લગી કરેલા કામનો પર્ફોર્મન્સ રિપોર્ટ વડા પ્રધાનના કાર્યાલયમાં પહોંચાડી દેવો.
મોટા ભાગના પ્રધાનોએ વડા પ્રધાનના આ પગલાંને આવકાર્યું હતું

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી