Last Updated:19 ડિસેમ્બર 2011

ગુરગાવમાં સાત જણ ટ્રેન નીચે કપાયા ઃ લોકોએ ટ્રેન રોકી છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
મંગળવાર, 03 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)
ગુરગાંવ તા.૩ અજમેર શતાબ્દી ટ્રેન નીચે એક સાથે સાત જણ કપાઇ મરતાં લોકો ઉશ્કેરાયા હતા અને ટ્રેનને બળજબરીથી રોકી હતી. જો કે લોકોના ગુસ્સાથી ડરીને ટ્રેનનો ડ્રાઇવર અને ગાર્ડ નાસી ગયા હતા.

પટૌડી અને જટૌલી સ્ટેશન વચ્ચે લોકો પાટા પરથી જઇ રહ્યા હતા અને ટ્રેનના ડ્રાઇવરે હોર્ન વગાડવા છતાં કેટલાક લોકો પાટા પરથી દૂર થયા નહોતા અને કપાઇ મૂવા હતા. આજે સવારે સાત વાગ્યે આ ઘટના બની હતી એમ ઉત્તર રેલવેના પ્રવક્તાએ કહ્યું હતું.
વધુ વિગતોની વાટ જોવાઇ રહી છે.

 

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી