Last Updated:20 માર્ચ 2010 23 : 35 શનિવાર

No account yet? Register | Lost Password?
  : : અમદાવાદમાં આઇપીએલની મેચ તરફ ક્રિકેટ ચાહકોમાં ઉદાસિનતા   : : આજે આઈપીએલની નવી બે ટીમોની જાહેરાત થશે   : : રાંધણગેસ, કેરોસીનના ભાવમાં વધારા અંગે ટૂંકમાં જ નિર્ણય   : : રેલવેની જાહેરાતમાં રાજધાની દિલ્હી પાકિસ્તાનમાં દર્શાવાઈ   : : ત્રાસવાદી હેડલીની પૂછપરછ માટે અમેરિકાએ મંજૂરી આપી   : : છાસવારે થતી ખાસ લીવ પીટિશન સામે સુપ્રીમ કોર્ટની ચેતવણી   : : દિલ્હીમાં વિસ્ફોટનું બબ્બર ખાલસાનું કાવતરું પકડાયું   : : લંડનમાં છેતરપિંડી કરનારા NRI દંપતીની આત્મહત્યા   : : ઈરાનની પરમાણુ સુવિધા ઉડાવી દેવાની તૈયારી કરતું અમેરિકા   : : વિશ્વના સૌથી તીખાં મરચાં ભૂત જોલોકિયામાંથી ગ્રેનેડ બનાવાયો   : : લાદેન પાકિસ્તાનમાં જ સંતાયો છે ઃ સીઆઈએ   : : કેપિટેશન ફી લેનાર પર ફોજદારી થશે   : : વંધ્યાએ સંતાન પ્રાપ્તિ માટે 5 બાળકોનો બલિ ચડાવ્યો   : : જોખમી કચરો પેદા કરવામાં ભારતમાં ગુજરાત પ્રથમ ક્રમે   : : બ્રિટને અપેક્ષિત આવકની મર્યાદા વધારીને ૨૫ હજાર પાઉન્ડ કરી   : : કોંગ્રેસમાં બુદ્ધિશાળી સભ્યોનું ભાવિ ઉજ્જવળ છે ઃ રાહુલ   : : વર્ષ ૨૦૦૯માં ૫૦ લાખથી વધુ માનવદિવસો વેડફાયા   : : સીબીએસઈ હવે આગામી સત્રથી આંતરરાષ્ટ્રીય બોર્ડ બનવા સજ્જ   : : સરોગેટ બાળકોને દત્તક લેવાની જર્મન દંપતીને સુપ્રીમની મંજૂરી   : : બાળકોની જાતીય સતામણીમાં ઉ.પ્રદેશ મોખરે, દિલ્હી બીજા ક્રમે   : : દિલ્હીમાં ગર્ભનિરોધક ગોળીના વપરાશમાં નોંધપાત્ર વધારો   : : ઇજાગ્રસ્ત ધોની ૧૦ દિવસ માટે આઇપીએલમાંથી બહાર   : : માયાવતીએ ફરી એકવાર ચલણી નોટોનો હાર પહેરીને વિરોધીઓને સણસણતો જવાબ આપ્યો   : : માથા પર વિમાન ઉતરતાં જોગરનું બીચ પર મૃત્યુ   : : કેળાં એઈડ્સના વાઈરસનો ફેલાવો અટકાવવા સક્ષમ   : : ભારત મે-જૂનમાં ઝિમ્બાબ્વેમાં ત્રિકોણીય જંગમાં ભાગ લેશે   : : પૂણેની જર્મન બેકરીને ત્રાસવાદી હુમલાની ચેતવણી અપાઇ હતી   : : બળાત્કારની વ્યાખ્યા નબળી નથી બનાવાઈ ઃ ચિદમ્બરમ   : : બેંગલોર પાસે ઇસરોના સેન્ટર પર રહસ્યમય ગોળીબાર   : : તમામ ખાનગી કંપનીઓને CISF સુરક્ષા નહિ મળે   : : બીસીસીઆઇને ચાલુ સિઝનમાં ૭૫૦ કરોડ રૂપિયાની આવક થશે   : : ઇજાગ્રસ્ત સ્મિથ અને મેસ્કરેન્હાસ આઇપીએલની બાકીની મેચો ગુમાવશે   : : સોનાના બિસ્કિટમાં રૂ.૧૨૦૦નો ઉછાળો   : : મુખ્ય શેરોની વધઘટ   : : વિવિધ ગંજબજારનાં ભાવ   : : વિવિધ બજારો   : : છેલ્લા ભાવ   : : પાકિસ્તાનનાં ખેલાડીઓ મેચ ફિક્સીંગમાં શામેલ   : : ભારતીય ફિલ્મોમાં વિદેશી ડાન્સરોને કામ આપવા સામે એમએનએસનો વિરોધ   : : ઈસરોનાં સુરક્ષા જવાન ઉપર બે અજ્ઞાત શખ્સોનો ગોળીબાર   : : ભારતમાં ૨૦ સ્થળો આતંકવાદી સંગઠન તોઈબાના નિશાન પર   : : CT સ્કેનનો વધુ ઉપયોગ કેન્સરને આમંત્રણ આપે છે   : : વિદેશી યુનિવર્સિટીને ભારતમાં કેમ્પસની મંજૂરી   : : પોલીસને વોરંટ વગર જ ધરપકડની સત્તા મળશે   : : ૧૧મી યોજનામાં ૫.૮ કરોડ નવી નોકરીઓના સર્જનનો ધ્યેય   : : કોમી રમખાણોમાં 'સીટ'ની તપાસને સુપ્રીમમાં પડકાર   : : માયાવતીને રૃપિયા ૧,૦૦૦ની સેંકડો નોટોનો હાર પહેરાવાયો   : : લોકસભામાં પરમાણુ બિલ રજૂ કરવાનો નિર્ણય અંતે મોકૂફ   : : એક વખત કરડયા પછી યુવકને ત્રણ દિવસે ફરીથી કરડવા આવેલો સાપ   : : ફુગાવો વધીને ૯.૮૯ ટકા ઃ ૧૬ મહિનાની સૌથી ઊંચી સપાટી   : : રાજ્યસભાના ૪ સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચાયું   : : સંક્ષિપ્ત સમાચાર   : : કંદહારમાં તાલિબાનના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં ૩૦નાં મોત   : : કેન્સરની ગાંઠને બાળવા સોનાના નેનો પાર્ટિકલ્સના ઉપયોગનો પ્રયોગ   : : યુવા પેઢીની અગ્રતા ઉંચો પગાર નહિ, પણ નોકરીની સલામતી છે   : : મુંબઈમાંથી પણ હીઝબુલના બે આતંકવાદીઓ ઝડપાયા   : : IPL ઉદ્ઘાટનના દિને મુંબઈમાં પહેલી વાર હેલિકોપ્ટર સેવા બીઝી રહી   : : વિદેશોમાં ભારતીય કામદારોનું શોષણ અટકાવવા ટૂંકમાં નવો કાયદો ઘડાશે   : : ગૃહ મંત્રાલયના કર્મચારીઓ માટે 'ફલેકસી અવર્સ' યોજના   : : સરકારની કરકસર ઝુંબેશ ૩૧ માર્ચે પૂરી થવાની શક્યતા   : : હિમાચલ-પંજાબમાં ૪.૬ની તીવ્રતાના ભૂકંપનો આંચકો   : : IPL પાસેથી રૃા. ૨૦૦ કરોડનો ટેક્સ મળવાની કેન્દ્રને આશા   : : દેવાળીયા ગ્રીસને યુરોપના દેશો ઉગારશે   : : તોઈબા ભારત પર કબજો જમાવવાનું સ્વપ્ન જુએ છે   : : મૂડીરોકાણ માટે શ્રેષ્ઠ ત્રણ દેશોમાં ભારતનો સમાવેશ   : : લંડનમાં બળાત્કારી ભારતીય યુવકને ૯ વર્ષની જેલની સજા   : : ઉત્તરપ્રદેશમાં ૧૨ વર્ષની છોકરીએ ૪ વર્ષના બાળકનો બલિ ચડાવ્યો   : : કલાકો પરસેવો પાડવા કરતાં ટૂંકી કસરત વધુ લાભદાયી   : : પોલીસની નજરથી બચવા ફોનને બદલે ઇન્ટરનેટ પર બેટિંગ   : : ઇન્દોરમાંથી હવાલાના રૃ. ૮૦ લાખ સાથે ચાર ગુજરાતીની ધરપકડ   : : કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અંગે સાત સભ્યોની સમિતિની રચના કરાઇ   : : હેડન, ધોની અને રૈના આજની મેચમાં ડેક્કન સામે ફોર્મ બતાવશે   : : કોલકાતા ટુર્નામેન્ટમાં આવો જ મિજાજ જાળવી રાખે તે જરૃરી   : : ન્યુઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને આખરી વન ડેમાં ૫૧ રનથી હરાવ્યું   : : કટોકટી દરમિયાન ધીમું ઝેર અપાયાનો શેખ હસીનાનો આક્ષેપ   : : હોકી વર્લ્ડ કપમાં આજે સતત ત્રીજી વખત જર્મની અને ઓસ્ટ્રેલિયા ટકરાશે   : : રાજસ્થાન રોયલ્સના ગુજરાતના ખેલાડીઓ પર નજર ઃ મુંબઈ પણ મજબૂત   : : અમે ફાઇનલમાં પ્રવેશવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરીશુંસાથે   : : આઇપીએલમાં આજે દિલ્હી અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે જંગ   : : આઇપીએલે અન્ય રમતોના વિકાસ માટે પણ બ્લુપ્રિન્ટ પુરી પાડી છે   : : અફઘાન આર્મીને તાલીમ આપવા પાક.ની ઓફર કરઝાઈએ નકારી   : : ગુજરાતનો કોલેજ ડ્રોપઆઉટ પણ ફોર્બ્સની યાદીમાં સામેલ રીયલ એસ્ટેટનો વ્યવસાય કરતા શાહિદ બલવાની સંપત્તિ ૧   : : મુકેશ અંબાણી, લક્ષ્મી મિત્તલનો ટોચના ૧૦ ધનિકોમાં સમાવેશ   : : મધ્ય લંડનના ઓફિસ બિલ્ડીંગ અને રેસ્ટોરાંમાં ભીષણ આગઅને   : : આઇપીએલની ત્રીજી સિઝનમાં મુંબઇ અને કોલકાતા ડાર્ક હોર્સ સાબિત થશે   : : પરંપરાગત ક્રિકેટના પુજારીઓ પણ ટ્વેન્ટી-૨૦માં રોમાંચ અનભવે છે   : : હોકી વર્લ્ડ કપમાં ભારતન રેકોર્ડ સુધારવાની તક   : : ઓસ્ટ્રેલિયાની ન્યુઝીલેન્ડ સામે ૩-૧ થી વિજયી સરસાઈ   : : મુકેશ અંબાણી ભારતનાં સૌથી ધનિક ઉધોગપતિ   : : પાક. ક્રિકેટમાં ભૂકંપઃ ૭ ક્રિકેટરોને કડક સજા   : : ઓબામાને નોબેલ પ્રાઇઝના ૧૪ લાખ ડૉલર હજુ મળ્યા નથી   : : ચિલીમાં ૮.૮ના ભૂકંપથી એક આખું શહેર ૧૦ ફૂટ ખસી ગયું   : : પાક.માં અમેરિકી NGO ની ઓફિસ પર હુમલો, ૬ મોત   : : અફઘાનિસ્તાનમાંથી કામગીરી આટોપવાનો ભારતનો નિર્ણય   : : ક્રિકેટ વિશ્વમાં બ્રેડમેન પછીનો મહાન બેટ્સમેન તેંડુલકર છે ઃ સ્ટીવ વો   : : પાકિસ્તાન બોર્ડએ યુસુફ અને યુનુસને અન્યાય કર્યો છેઃ ઇન્ઝમામ   : : સેમિફાઇનલમાં એશિયાની એક પણ ટીમ નહીં હોવાથી નિરાશ થયો છું   : : યુવા ખેલાડીઓને ટેસ્ટના નિષ્ણાત બનવામાં ખાસ રસ નથી ઃ દ્રવિડ   : : ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ચોથો વન ડે મુકાબલો   : : માતા-પિતા માટે કોઈ એક પુત્રીનું મૃત્યુ પસંદ કરવાનું ધર્મસંકટ


Kheda-Anand
માતરના બામણ ગામના શહીદના સન્માન સાથે અગ્નિસંસ્કાર છાપો ઈ-મેલ
આના લેખક છે GSNEWS   
શનિવાર, 20 માર્ચ 2010

છત્તીસગઢમાં નકસલીઓના બ્લાસ્ટમાં શહીદ થયેલા

 નડિયાદ,તા.૨૦
છત્તીસગઢમાં નકસલવાદીઓએ બિછાવેલી સુરંગોમાં આઇડી બ્લાસ્ટ થતા શહીદ થયેલા સીઆરપીએફના મેજરના મૃતદેહને ગઇરાત્રે વિમાન મારફતે અમદાવાદ લાવ્યા બાદ માતર તાલુકાના બામણગામે આવેલા તેમના વતન લઇ જવામાં આવ્યો હતો. આજે સવારે આ શહીદની અંતિમયાત્રા નીકળી હતી. ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ નીકળેલી આ અંતિમયાત્રામાં પ હજાર કરતા પણ વધુ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. બામણ ગામે આજે સ્વયંભૂ બંધ પાળી સદ્ગતના આત્માને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આખુ ગામ શોકમગ્ન બન્યું હતું.

વધુ વાંચો...
 
બશીરના સંપર્કોની વડોદરા જિલ્લામાં તપાસ છાપો ઈ-મેલ
આના લેખક છે GS NEWS   
મંગળવાર, 16 માર્ચ 2010
આણંદમાંથી ઝડપાયેલા હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી
આણંદ,
આણંદ શહેર નજીકની સામરખા ચોકડી ઉપરથી બે દિવસ અગાઉ અમદાવાદ એન્ટીટેરરીસ્ટ સ્કવોર્ડની ટીમે હિઝબુલનો આતંકવાદી બશીર ઉર્ફે બાવાને ઝડપી પાડ્યા બાદ તેના ૧૪ દિવસના રીમાન્ડ મેળવી તેની પુછપરછ હાથ ધરતાં કેટલીક ચોંકાવનારી વિગતો એટીએસને પ્રાપ્ત થઈ રહેલ છે. આણંદમાં પણ આ આતંકવાદી દ્રારા નેટવર્ક ઉભુ કરવામાં આવ્યુ હોવાની બાતમીના આધારે એટીએસની ટીમ ગતરોજ રાત્રિના સુમારે આણંદ આવી હતી અને આણંદમાંથી મળેલ બાતમીના પગલે આ ટીમ મઘ્યરાતે વડોદરા તેમજ ડભોઈ પહોંચી હતી. આણંદ શહેરના એક કોમ્પલેક્ષમાં પકડાયેલ આ ત્રાસવાદી દ્રારા એક એનજીઓ કાર્યાલય ઉભુ કરી તેના બહાના હેઠળ યુવકોને પાકિસ્તાનમાં તાલીમ અર્થે મોકલતો હોવાની વાત સમગ્ર શહેરમાં ચર્ચાની એરણે ચઢવા પામી છે.


વધુ વાંચો...
 
બશીરનો સાગરિત ગુલામ રસુલ પોલીસને જડતો નથી છાપો ઈ-મેલ
આના લેખક છે GS NEWS   
મંગળવાર, 16 માર્ચ 2010
આણંદમાંથી પકડાયેલા
આણંદ,
અમદાવાદ એટીએસએ આણંદમાંથી હિઝબુલ મુજાહીદ્દીનના સક્રિય કાર્યક્રર અને આતંકવાદી એવા બશીરને બે દિવસ અગાઉ આણંદ નજીકની સામરખા ચોકડીથી પકડી પાડ્યો હતો. ત્યારબાદ પુછપરછ દરમ્યાન જાણવા મળેલ અન્ય આતંકવાદી અને વીતેલા દિવસોમાં આણંદની મહેમાનગતિ માણી ગયેલા હિઝબુલ મુજાહીદ્દીનના બીજા સક્રિય કાર્યક્રર એવા ગુલામરસુલને પકડી પાડવામાં પોલીસ હવામાં હવાતીયા જ મારતી રહી ગઈ છે.


વધુ વાંચો...
 
નરસંડામાં નજીવી બાબતે ધો. ૪ની વિદ્યાર્થિનીને શિક્ષિકાએ માર માર્યો છાપો ઈ-મેલ
આના લેખક છે GS NEWS   
મંગળવાર, 16 માર્ચ 2010
નડિયાદ,
નડિયાદ તાલુકાના નરસંડા ગામે આવેલી બી.એમ.પટેલ હાઈસ્કુલમાં ધો.૪ માં ભણતી એક બાળાને તાજેતરમાં નજીવી બાબતે શિક્ષિકાએ માર મારી અપમાન કર્યું હોવાની રજૂઆત તેના વાલીએ જીલ્લા શિક્ષણાધિકારીને કરી છે અને આ બાબતે તપાસ કરાવી પગલા ભરવાની માંગ કરી છે.


વધુ વાંચો...
 
ચરોતરમાં સારસ પક્ષીઓની સંખ્યા ઘટીને ૮૦૦ થઈ ગઈ છાપો ઈ-મેલ
આના લેખક છે GS NEWS   
મંગળવાર, 16 માર્ચ 2010
આણંદ,
ચરોતર પંથકમાં કેટલાક પક્ષીઓની ઘટતી જતી સંખ્યાને લીધે પક્ષીવિદોમાં ચિંતા વ્યાપી છે. આઘુનિકીકરણ અને ખેતપાકોમાં વપરાતા પેસ્ટ્રીસાઈઝને લીધે તેની ગંભીર અસરો પશુપંખીઓ ઉપર વર્તાઈ રહી છે. આણંદ જિલ્લામાં અગાઉના વર્ષોમાં હજારોની સંખ્યામાં જોવા મળતા સારસની સંખ્યા હાલ માત્ર ૭૦૦ થી ૮૦૦ પહોંચી હોવાથી ચિંતાનો વિષય બન્યો છે. ઘર આંગણે જોવા મળતા કેટલાક પંખીઓ હાલ જોવા દુર્લભ બનવા લાગ્યા છે. જો પશુપંખીઓની વિવિધ જાતિઓનું રક્ષણ કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં કેટલીક જાતિઓ કાયમ માટે અદ્રશ્ય બની જશે તેવી ચિંતા કેટલાક ચિંતિત પક્ષીવિદો દ્રારા કરવામાં આવી છે.


વધુ વાંચો...
 
<< પ્રથમ < પાછળનુ 1 2 3 4 5 6 આગળનુ > અંતિમ >>

પરિણામ 1 - 10 નુ 56
img2-subscription.jpgimg2-feedback.jpg