|
આના લેખક છે GS NEWS
|
|
મંગળવાર, 16 માર્ચ 2010 |
મારા ભણી લાચારીએ બસ, પથ્થરોં ફેંક્યા કર્યા, ને પથ્થરોનાં એ પગથિયાં હું સતત ચઢતો ગયો!!
‘ગરીબી’ શબ્દ તો પોલીટીશ્યનો માટે મત અંકે કરી લેવાનું સાધન માત્ર છે, જીત મેળવી તો, પછી એ નકામા શબ્દને ડસ્ટબીનમાં ફેંકી દો!
આજના ટ્યૂશનિયા માહોલમાં, ને ‘લાવ લાવ’ ને ‘ખાઉં ખાઉં’ કરતા જમાનામાં પ્રિ. જુન્નારકર જેવા ગુરુઓ કેટલા? કદાચ આંગળીના વેઢા ય વધી પડે એટલા!
- મઘુસૂદન ગાંધી
|
|
વધુ વાંચો...
|