મહેતાઃ - સ્વ. કીર્તિકુમાર ધનવંતરાય મહેતા (નિવૃત્ત ડીડીઓ, રાજકોટ)નું ઉઠમણું, નાગર બોર્ડિંગ, રાજકોટ ખાતે સાંજે ૪.૩૦થી ૬
નાયકઃ - સ્વ. ગોવિંદભાઈ શિવરામદાસ નાયક (કુણઘેરવાળા)નું બેસણું, જી-૨૦૬, વિશ્વાસ સિટી-૩, વિશ્વકર્મા મંદિર પાછળ, ગોતા- ચાંદલોડિયા રોડ, સવારે ૯થી ૧૨
- સ્વ. મનહરલાલ જીવાભાઈ નાયકનું બેસણું, નાયકનો માઢ, દત્તમંદિર પાસે, સરખેજ ગામ સવારે ૯થી ૧૨
- સ્વ. સુભદ્રાબેન મણીલાલ નાયકનું બેસણું, શ્રી નાયકનગર હોલ, સરદાર સ્ટેડિયમ પાછળ, રેલવે લાઈન, મહાદેવનગર સોસાયટી, સવારે ૯થી ૧૧.૩૦
શાહઃ - સ્વ. ફુલચંદભાઈ ભોગીલાલ શાહ (મોટા ઈસનપુર)નું બેસણું, દેવસાનો પાડો, રિલીફ રોડ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. ભરતભાઈ કાન્તીલાલ શાહનું બેસણું, મહેસાણા પ્રાંત જૈન દશા શ્રીમાળી હોલ, ગોદાવરી સોસાયટી પાસે, વાસણા સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. મહેન્દ્રભાઈ જગજીવનદાસ શાહ (બાયડવાળા)નું બેસણું, બી/૩૦૧, વિજય કોમ્પલેક્સ, વાસણા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. મધુબેન જીવણલાલ શાહ (દહેગામવાળા)નું અવસાન થયું છે (૧/૧૦, ગાયત્રી એપાર્ટમેન્ટ, પોલીસ સ્ટેશન સામે, સોલા રોડ, નારણપુરા)
- સ્વ. રંજનબેન સુરેશભાઈ શાહ (દાણોદરડા)નું બેસણું, ૯, શાન્તીનગર સોસાયટી, સ્વામિનારાયણ સ્કૂલ પાસે, ગોમતીપુર, સવારે ૯થી ૧૧
ત્રિવેદીઃ - સ્વ. રાજેશકુમાર અંબાલાલ ત્રિવેદીનું બેસણું, બ્લોક નં.- ઈ/૧૪, ઘાટલોડિયા પોલીસ લાઈન, ચાણક્યપુરી બ્રિજ નીચે, ઘાટલોડિયા, સવારે ૮થી ૧૧
જોશીઃ - સ્વ. વિજયભાઈ જોશીનું બેસણું, ૪૩, ગિરીવર હોમ્સ, માધવ ઈન્ટરનેશનલ સ્કૂલ રોડ, વસ્ત્રાલ, સવારે ૯.૩૦થી ૧૧
પ્રજાપતિઃ - સ્વ. શંકરલાલ સદાજી પ્રજાપતિનું બેસણું, ઘર નં.-૯૦૬, નાગરબોડીની પોળ, રાયપુર ચકલા, સવારે ૯થી ૧૨
શર્માઃ - સ્વ. જનકદેવ ખેમચંદ શર્માનું બેસણું, એ-૪૨, જગતનગર વિ.-૨, ઈન્ડિયા કોલોની, બાપુનગર, સવારે ૮થી ૧૧
ભાવસારઃ - સ્વ. હીરાબેન કાન્તીલાલ ભાવસારનું બેસણું, ભાવસારની વાડી, પોટલિયા તળાવ પાસે, સરસપુર, સવારે ૮.૩૦થી ૧૧
- સ્વ. પ્રવિણાબેન ભૂપેશકુમાર ભાવસારનું બેસણું, ભાવસારની વાડી, પોટલિયા તળાવ, સરસપુર, સવારે ૮થી ૧૧
પટેલઃ - સ્વ. હસુમતીબેન શનાભાઈ પટેલનું બેસણું, એમ-૮૫/૧૦૧૭, પારસનગર વિ.-૧, સોલા રોડ, નારણપુરા, સવારે ૮.૩૦થી ૧૧
- સ્વ. શશીકલાબેન પૂનમચંદ પટેલનું બેસણું, ૨૦૩, પટેલવાસ, માદલપુર ગામ, વી.એસ. હોસ્પિટલ સામે, એલિસબ્રિજ.
- સ્વ. હસમુખભાઈ ગોરધનદાસ પટેલનું બેસણું, ૩૨, ભગીરથ સોસાયટી, ધોરીભાઈ પાર્કની બાજુમાં, નારણપુરા મેમનગર રોડ, સવારે ૮થી ૧૦
- સ્વ. પ્રજ્ઞોશભાઈ સુરેન્દ્રભાઈ પટેલનું બેસણું, વિષ્ણુ રાઈસ મીલ કમ્પાઉન્ડ, નાઝ, પિરાણા રોડ, જેતલપુર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
બગરિયાઃ - સ્વ. ગૌતમભાઈ ત્રિભોવનદાસ બગરિયા (બ્રહ્મક્ષત્રિય)નું બેસણું, મૌર્ય એપાર્ટમેન્ટ, આલોક સોસાયટી, જીવરાજ પાર્ક રેલવે લાઈન પાસે, સેટેલાઈટ, સાંજે ૫થી ૬
મેવાડાઃ - સ્વ. વિરેન્દ્રભાઈ કેશવલાલ મેવાડાનું બેસણું, ૯૭૬, પ્રાણલાલ શેઠનું ડહેલું, પંચભાઈની પોળ, ઘીકાંટા, કાલુપુર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પારેખઃ - સ્વ. કમળાબેન કેશવલાલ પારેખ (કનીજવાળા)નું બેસણું, એસ.એફ.-૪, સંકલ્પ એવન્યુ, જીવરાજપાર્ક, સવારે ૯થી ૧૨
લોધાઃ - સ્વ. અજીતભાઈ નટવરલાલ લોધાનું બેસણું, ૮, આર્યોદય સોસાયટી, મદ્રાસી મંદિર સામે, ખોખરા, સાંજે ૪થી ૬
|