જાનીઃ - તુષાર, દિપીકા, શીતલના પિતાશ્રી તથા હસમુખભાઈ, મહેશભાઈ, બિપીનચંદ્ર અને અશોકભાઈના ભાઈશ્રી સ્વ. હર્ષદકુમાર મોહનલાલ જાની (માણેકપુરવાળા)નું બેસણું, ડી-૧/૨, શાલીન-૪, વાવોલ ગામ, ગાંધીનગર, સવારે ૯થી ૧૨
નાણાવટીઃ - ભારતી, રાજીવ અને તુષારના માતુશ્રી સ્વ. નીતિલક્ષ્મી હરદેવરાય નાણાવટી (વડનગરા નાગર)નું બેસણું, ગજ્જર હોલ, લૉ-ગાર્ડન સામે, સાંજે ૫.૩૦થી ૭
ભટ્ટઃ - સ્વ. અશોક જે. ભટ્ટ (રીટાયર્ડ એસીપી)નું બેસણું, પ્રાણશંકર હોલ, પુષ્પકુંજ, કાંકરિયા, સાંજે ૩થી ૫
શાહઃ - સ્વ. હેમેન્દ્ર પદ્મકુમાર શાહનું બેસણું, શ્રી જૈન વિશા ઓશવાલ પટાંગણ, શ્રેયસ ટેકરા, આંબાવાડી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. મુક્તાબેન રસિકલાલ શાહ (સમીવાળા)નું બેસણું, કલ્ચર હોલ, મહેશ ડેરી પાસે, ચંદ્રનગર ચાર રસ્તા, પાલડી, સવારે ૮થી ૧૦
- સ્વ. ચંદ્રાબેન સારાભાઈ શાહનું બેસણું, જનશાંતિ ફ્લેટ્સ, પ્રીતમનગર, એલિસબ્રિજ.
- સ્વ. ડૉ. રમણલાલ શંકરલાલ શાહ (બાયડવાળા)નું બેસણું, ૩૬, મધુકુંજ સોસાયટી, કાશી વિશ્વનાથ મહાદેવ, મણિનગર પૂર્વ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- શૈલેષકુમાર (મુન્નાભાઈ) વસંતભાઈ શાહનું તા. ૧૮મીએ અવસાન થયું છે. સદ્ગતનું તા. ૨૧મીએ બેસણું, આકરૃન્દ, તા. ધનસુરા, જિ. સાબરકાંઠા, બપોરે ૧૨થી ૫
દવેઃ - સ્વ. હેમાંગીનીબેન ભદ્રેશકુમાર દવેનું બેસણું, રાજસ્થાન મારૃ પ્રજાપતિની વાડી, શેઠની પોળ, લાખા પટેલની પોળ, સાંકડી શેરી, માણેકચોક, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
બુચઃ - સ્વ. નલીનકાંત બિહારીલાલ બુચનું બેસણું, રઘુકુલ એપાર્ટમેન્ટ, એમ/૩૮/૪૫૧, સોલા રોડ, સાંજે ૫.૩૦થી ૬.૩૦
ત્રિવેદીઃ - સ્વ. પ્રવિણચંદ્ર લક્ષ્મીશંકર ત્રિવેદીનું બેસણું, ૪-એ, ઈન્દીરા પાર્ક સોસાયટી, જોધપુર ચાર રસ્તા પાસે, સેટેલાઈટ, સાંજે ૫થી ૭
પંડયાઃ - સ્વ. જયાબેન ચંપકલાલ પંડયાનું બેસણું, ૯/૧, કર્ણાવતી એપાર્ટમેન્ટ, દક્ષિણી સોસાયટી, મણિનગર.
- સ્વ. બાલકૃષ્ણ છોટાલાલ પંડયાનું બેસણું, ૮૫૧, લિંબાટી શેરી, ગોમતીપુર દરવાજા બહાર, બપોરે ૧૨થી ૪
ભાવસારઃ - સ્વ. ચંદ્રકાન્તભાઈ વિઠ્ઠલદાસ ભાવસારનું બેસણું, વી-૫૦૯, સ્વામીનારાયણ પાર્ક-૧, મંગલદીપ સ્કૂલ સામે, નીર્ણયનગર, નવા વાડજ સવારે ૯થી ૨
- સ્વ. ચીમનલાલ ડાહ્યાલાલ ભાવસારનું બેસણું, ભાવસાર સોસાયટી, નવા વાડજ સવારે ૯થી ૧
ઠક્કરઃ - સ્વ. જયંતિભાઈ ડાહ્યાભાઈ ઠક્કર (ગતરાડવાળા)નું બેસણું, દેશી લોહાણા વિદ્યાર્થી ભવન વિ.-૧, ફુટબોલ ગ્રાઉન્ડ સામે, કાંકરિયા, સવારે ૮.૩૦થી ૧૧
પટેલઃ - સ્વ. વાલીબેન મકનાભાઈ પટેલનું બેસણું, એન/૫૦૬, સ્વામિનારાયણ પાર્ક, મંગલદીપ સ્કૂલ સામે, નવા વાડજ, સવારે ૮થી ૧૧
- સ્વ. અનીલભાઈ ભોગીલાલ પટેલ (કડવાપોળવાળા)નું બેસણું, એલ/૫/૧૪/૪૨૫, શાસ્ત્રીનગર સરકારી વસાહત, અંકુર રોડ, નારણપુરા, સવારે ૮થી ૧૦
ઝાંખરીયાઃ - સ્વ. મનસુખભાઈ કરશનભાઈ ઝાંખરીયા (દરજી- સણોસરાવાળા)નું બેસણું, ૨૮૯/૨, કિશાનનગર, સેક્ટર-૨૬, સાંજે ૪થી ૬
રામીઃ - સ્વ. કમલભાઈ અજયભાઈ રામીનું બેસણું, બી/૬૪, ન્યુ ગજેન્દ્રનગર, અજય ટેનામેન્ટ વિ.-૫, મહાદેવનગર, વસ્ત્રાલ રોડ, સવારે ૯થી ૧૨
બાવિશીઃ - સ્વ. વિનુભાઈ લવજીભાઈ બાવિશીનું બેસણું, લાયન્સ ક્લબ હોલ, મીઠાખળી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
માંડલિયાઃ - સ્વ. રમણીકલાલ રવજીભાઈ માંડલિયા (દ્વારકાવાળા)નું બેસણું, ડીલક્ષ ટેલર્સ, ગોપાલજીના ખાડા પાસે, ચંદ્રલોક બસ સ્ટેન્ડ પાસે, ડફનાળા રોડ, શાહીબાગ, સાંજે ૪થી ૬
પંચાલઃ - સ્વ. ચંદ્રકાન્તાબેન રણછોડલાલ પંચાલનું બેસણું, ૧૪, પ્રારબ્ધ સોસાયટી, લક્ષ્મીનારાયણ બસ સ્ટોપ પાસે, મણીનગર પૂર્વ સવારે ૧૦થી ૧
- સ્વ. દક્ષાબેન ચંદ્રકાન્ત પંચાલ (માલોસણવાળા)નું બેસણું, ગામડાવાળા મનુ પંચાલની વાડી, દરિયાપુર, સવારે ૯થી ૧૨
- સ્વ. જશોદાબેન વ્રજલાલ પંચાલનું બેસણું, સી-૨૫૦, જોગેશ્વરી સોસાયટી, જાગૃતિ સોસાયટી સામે, અમરાઈવાડી, સાંજે ૪થી ૬
ઠાકોરઃ - સ્વ. બબાજી ચેલાજી ઠાકોરનું બેસણું, રવિનગર ગામ વિ.-૨, જીવરાજ પાર્ક બ્રિજ નીચે, મહાકાળી મંદિર પાછળ, સવારે ૮થી ૧૧
કોટકઃ - સ્વ. ભરત પ્રવીણચંદ્ર કોટકનું ઉઠમણું, એ/૩૦૬, શક્તિ પેલેસ, રેણુકા હોલ પાસે, વસ્ત્રાપુર, સાંજે ૪.૩૦થી ૬
નાગરઃ - સ્વ. પ્રેમાજી રામાજી નાગરનું બેસણું, સેક્ટર-૪, બ્લોક-૩૫, નિર્ણયનગર, નવા વાડજ, ચાંદલોડિયા રોડ, સવારે ૯થી બપોરે ૪
આલગીયાઃ - સ્વ. દિવાળીબેન મનસુખભાઈ આલગીયાનું બેસણું, એ-૨, મનોહર એપાર્ટમેન્ટ, ઉત્તમનગર પાસે, નિકોલ ગામ રોડ, સવારે ૮થી ૧૧
મકવાણાઃ - સ્વ. વિનોદભાઈ મણીલાલ મકવાણાનું બેસણું, ૭૬૧, વણકરવાસ, નવા વાડજ, સવારે ૯થી ૧૨
ગજ્જરઃ - સ્વ. કાશીબેન ઈશ્વરલાલ ગજ્જર (તલસાણીયા)નું બેસણું, જે-૨૦૧, શ્રીનંદનગર વિ.-૪, વેજલપુર સવારે ૮થી ૧૧
સોનીઃ - સ્વ. મહેશભાઈ વિનોદચંદ્ર સોનીનું બેસણું, ૭૧/૮૫૨, કર્ણાવતી એપાર્ટમેન્ટ, વિ.-૧, પારસનગર, સોલા રોડ, નારણપુરા સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પ્રિયદર્શીઃ - સ્વ. રાજેન્દ્રકુમાર અંબાલાલ પ્રિયદર્શી (પટણી)નું બેસણું, પટણી શેરી, અંબાજી મંદિર પાસે, સ્વામી. મંદિર રોડ, કાલુપુર, સવારે ૮થી ૧૨
દાણીઃ - સ્વ. રશ્મિકાંત રમણીકલાલ દાણીનું બેસણું, ૪૪/૨૬૪, પ્રગતિનગર, નારણપુરા, સાંજે ૫થી ૭
શ્રીમાળીઃ - સ્વ. જયરામ જગદીશભાઈ શ્રીમાળીનું બેસણું, ૨૧૮૩, બુખારાની પોળ, ઘાચીઓળ, દિલ્હી ચકલા, શાહપુર સાંજે ૪થી ૬
નાયકઃ - સ્વ. મિનાક્ષી અનિરૃધ્ધ નાયકનું બેસણું, કામેશ્વર હોલ, અંકુર રોડ, નારણપુરા, સવારે ૯થી ૧૧
|