| Last Update : 10-Sept.-2010, Friday |
|
|
|
|
|
|
| મંદિર-મસ્જિદનો ચૂકાદો... |
| |
૨૪મી સપ્ટેમ્બરે ચૂકાદો આવવાનો છે કે અયોધ્યામાં બાબરી મસ્જિદ પહેલાં રામમંદિર હતું કે નહિ ? બિચારી સરકાર ટેન્શનમાં છે.
ટેન્શન તો અમને પણ છે કે ત્યાંના ઇંટ, ચૂના અને પથ્થરોએ શું જુબાની આપી હશે ? વાત વિચારવા જેવી છે...
* * *
ઇંટ, ચૂના ઔર પથ્થર ખોદા
હર મલબે કા મઝહબ ખોજા !
મિટ્ટી કા ધર્મ, રેત કી આસ્થા
રોડે કા રિલીજન ક્યા ?
ઉપરવાલા બડા ચતુર હૈં
ઇન્સાનોં કો બાંટ લિયા...
પર ધરતી કી પૈદાઈશ કો
યું હી અકેલે છોડ દિયા !
* * *
પથ્થર કી ક્યા બાત કરું ?
તૂ કિતના હૈ નાસમજ !
અરે, કાબા બના હોતા
અગર અલ્લાહ કા બંદા હોતા !
ઔર પાની મેં તૂ તૈરતા
ગર રામ કા ચેલા હોતા !
* * *
ચૂના ભી કિતના બુદ્ધુ
ઇન્સાન સી અકલ નહીં
હમ ને ઉઠાયે પથ્થર,
વો પથ્થરોં કો જોડતા !
હમ ઇંટ સે ઇંટ બજાતે
વો અબ ભી ઇંટોં કો જોડતા !
* * *
આઓ મેરે સબ હિન્દુઓં
આઓ મેરે મુસલમાં
હમેં કામ બડા કરના હૈં...
દુનિયા કી હર ઇંટ કો
હર રોડે, હર પથ્થર કો
કોઈ ધર્મ હમેં સિખાના હૈં !
ચાહે હરા, યા ભગવા
કોઈ 'ચૂના' તો લગાના હૈ !
* * *
હમ ને સુના હૈ ઐસા
તીસરા વિશ્વયુદ્ધ હો ચાહે કૈસા,
ચૌથા વિશ્વયુદ્ધ તો
પથ્થરોં સે લડા જાયેગા...
તો આઓ અભીસે
પ્લાનિંગ કર લેં
પથ્થર કા 'રંગ' હો કૈસા !
- મન્નુ શેખચલ્લી |
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|